નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Tuesday 25 December 2012

વિઘાસહાયક યોજના
વર્ષ
નિમણૂક આપેલ વિદ્યાસહાયકોની સંખ્યા
૧૯૯૮-૧૯૯૯
૧૫૪૦૪
૧૯૯૯-૨૦૦૦
૨૦૭૫૬
૨૦૦૦-૨૦૦૧
૧૩૧૮૧
૨૦૦૧-૨૦૦૨
૬૯૦૦
૨૦૦૨-૨૦૦૩
૬૫૯૧
૨૦૦૩-૨૦૦૪
૩૪૪૮
૨૦૦૪-૨૦૦૫
૧૫૪૬૮
૨૦૦૫-૨૦૦૬
૨૦૦૬-૨૦૦૭
૧૨૬૯૧
૨૦૦૭-૨૦૦૮
૨૦૦૮-૨૦૦૯
૧૦૨૨૫
૨૦૦૯-૨૦૧૦
૬૨૯૪
૨૦૧૦-૨૦૧૧
૧૦૦૦૦
૨૦૧૧-૨૦૧૨
૧૧૬૨૫
કુલ
૧,૩૨,૯૮૩

No comments:

Post a Comment