નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Saturday, 11 May 2013

 GTU CCC Exam Notification held on 29, 30, 31 March 2013 – Result - List of Successful Candidates




વિદ્યાસહાયક ભરતી કેસ -  NEW DATE - 5 / 7 / 2013



FIX SALARY SUPRIME COURT CASE NEW DATE 4/7/2013



STD. 12 SCIENCE RESULT WILL BE DECLARE ON 13-5-2013 
                 www.gseb.org  --     www.gipl.net    ----    www.indiaresult.com 


Wednesday, 1 May 2013


ગુજરાત દુનિયાને આ રીતે આપશે 70,000 ઇ- બુક્સની ગિફ્ટ

70000 ગુજરાતી પુસ્તકો આવી જશે તમારા ખીસામાં
- ઇ બુક્સ પ્રોજેક્ટ માટે સરકારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી ગીધી છે.
- સ્કેન ગુજરાતી ઇ-બુકસ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાશે
- ગુજરાતી વાંચકોની તિવ્ર માંગને લઇ રાજ્ય સરકારનો પ્રયાસ
- ગાંધીનગર, વડોદરા તથા મહેસાણાની જાહેર લાઇબ્રેરીઓમાં સ્કેનીંગ કામગીરી હાથ ધરાશે


ગુજરાતી વાંચકોને ગુજરાતી પુસ્તકો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ કરોડનાં ખર્ચે લગભગ ૭૦ હજાર પુસ્તકોની ડીઝીટાઇઝેશન કરાશે. પુસ્તકોનાં સ્કેનીંગની આ કામગીરી માટે ગાંધીનગર, વડોદરા તથા મહેસાણાની લાઇબ્રેરીઓ પસંદ કરવામાં આવી છે.
ડ્રિમ પ્રોજેક્ટ અંગે શું કહે છે, મોદી...
ઇ પુસ્તકો અંગે વાત કરતાં, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવનારો સમય ઇ પુસ્તકોનો હશે. હવે બધાં પાસે મોબાઇલ અને ટેબ આવી ગયા છે. મોટા ભાગના યુવાનો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવાનું વધુ પસંદ કરે છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે લાખો ઇ પુસ્તકો ધરાવતી ઇ લાયબ્રેરીઓ તમારી એક ક્લિક કે આંગળીના એક ઇશારે ખુલશે અને માહિતીનો દરીયો તમારી સામે ખુલ્લો મુકશે. આમ અમદાવાદ ખાતે નેશનલ બુક ફેરના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીઓ જણાવ્યુ હતું.
ઇન્ટરનેટનાં વધતા જતાં વપરાશની સાથે સાથે ઇ-બુકસનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ગુજરાતી પુસ્તકો ડીઝીટાઇઝેશનનાં અભાવે ઇ-બુકસની દૂનિયામાં પ્રવેશી શક્યાં નથી. અંગ્રેજી તથા હિન્દી સહિત વિશ્વની વિવિધ ભાષાનાં પુસ્તકોની ઇન્ટરનેટ પર ઉપલબ્ધીની સાથે સાથે ગુજરાતી ઇ-પુસ્તકોની માંગ પણ વધી રહી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ દ્રારા પણ ગુજરાતી પુસ્તકોને ઇ-બુકસ સ્વરૂપે ઉપલબ્ધ તેવી તિવ્ર ઇચ્છા રહી છે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ૭૦ હજાર જેટલાં ગુજરાતી પુસ્તકોને ઇ-બુકસ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાં રૂ. ૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

Friday, 19 April 2013

Saturday, 6 April 2013




Advertisement for Shikshan Sahayak Recruitment for Registered Government Secondary School 

Name of Post : Shikshan Sahayak (Teacher)
Vacancies : 498
Online Registration dates : 08/04/2013 To 22/04/2013
 www.gserb.org/

Sunday, 10 March 2013


SAURASHTRA UNIVERSITY

ઓનલાઈન એક્ષટર્નલ(BA, BCOM, MA, MCOM) સેમેસ્ટર-૨ નાં  પરિક્ષા ફોર્મ
તા.૧૧/૦૩/૨૦૧૩ થી ૧૫/૦૩/૨૦૧૩  સુધી ભરી શકાશે.
લેઈટ ફી કે દંડ ફી ની જોગવાઈ નથી જેની નોંધ વિદ્યાર્થીઓએ લેવી

Friday, 1 March 2013

goverment of gujrat
http://www.cmkanyanidhi.org.in/


Thursday, 21 February 2013

Tuesday, 19 February 2013






સફળ ઇન્ટરવ્યુ માટે સોનેરી સૂચનો
.ચહેરો હસતો અને પ્રફૂલ્લિત રાખો.
.અવાજ સ્પષ્ટ અને મોટો રાખો.
.પૂછે તેનો જ જવાબ આપો.
.જવાબ ટૂંકો અને મુદ્દાસર આપો.
.ઉતાવળથી ખોટો જવાબ ન આપો.
.વિચારીને સાચો જવાબ આપવા પ્રયત્ન કરો.
.જવાબ સમજાય તેવો આપો.
ઇન્ટરવ્યુમાં આનંદ અનુભવો
કેટલાક ઉમેદવારો ઇન્ટરવ્યુ વખતે શિથિલ (nervous) થઇ જતા હોય છે. આ લખાણ પણ ખાસ તેમને ઉદ્દેશીને જ છે.
શું પૂછાશે એવી ભવિષ્યની ચિંતા દૂર કરો. મનને સ્વસ્થ અને પ્રફૂલ્લિત રાખો. તમારી સ્વાભાવિકતા અને સાહજિકતા જાળવી રાખો. ઘરમાં વડીલો સાથે વાત કરતા હોઇએ એવી આ વાતચીત જ છે. તેથી તે રીતે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ઇન્ટરવ્યુ આપો. બાકી બધું ઇશ્વર પર છોડી દો. તે તમારી સાથે છે અને તમારી સંભાળ રાખે છે એવો વિશ્વાસ રાખો.
રહેમરાહે નિમણૂંક અંગેની યોજના
#
ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ સ્‍વ. કર્મચારીઓના વારસદારને રહેમરાહે નિમણૂંક આપવા સામાન્‍ય વહીવટ વિભાગના તા. ૧૦-૩-૨૦૦૦ ના ઠરાવ ક્રમમાંક ભરત-૨૧૯૩-ક થી નવી નીતિ અમલમાં આવેલ છે.
આ યોજનાનો હેતુ કોઇપણ જીવનનિર્વાહના સાધન સિવાય નિરાધાર સ્‍થિતિમાં મુકી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુટુંબના એક સભ્‍યને રહેમરાહે નિમણૂંક આપી નાણાંકીય ભીસમાં રાહત આપવા અને આવી પડેલી આ કારમી કટોકટીને પહોંચી વળવામાં કુટુંબને મદદ કરવાનો છે. આ યોજનાથી કોઇનો હક્ક પ્રસ્‍થાપિત થતો નથી.
.આ ઠરાવથી નિયત થયેલ જોગવાઇઓ
.અરજી કરવાની સમય મર્યાદા
.શૈક્ષણિક લાયકાત
.વયમર્યાદા
.રહેમરાહે ની અરજી અસ્‍વીકારના સામાન્‍ય સંજોગો
.રહેમરાહે નિમણૂંક માટેની અરજી સાથે રજુ કરવાની વિગતો
.સરકારશ્રીના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા આ યોજના અંગે વખતોવખત બહાર પાડેલ મહત્‍વના ઠરાવો / પરિપત્રો

Rozgaar Samachar (13 February 2013)


Rozgaar Samachar (13 February 2013)


Saturday, 9 February 2013

વિદ્યા સહાયક ના કેસ ની તારીખ 21-2-2013 નવી આવી છે..  

Thursday, 10 January 2013




HIGH COURT OF GUJARAT CAUSE LIST - Indian Courts

causelists.nic.in/gujrat/csat/cl.html
HIGH COURT OF GUJARAT DAILY CAUSE LIST ..... WPPIL/108/2011 BLIND PEOPLE ASSOCIA- MR KISHOR M PAUL:1 AHMEDABAD TION ANDHJAN ...


HONOURABLE MR.JUSTICE J.B.PARDIWALA
Date
: 11/05/2012 ORAL ORDER
(Per
: HONOURABLE THE ACTING CHIEF JUSTICE MR.BHASKAR BHATTACHARYA)
Inspite
of repeated extensions granted by this Court, the State respondent has, till today, not issued any notification in terms of proviso to Section 33 of the Persons with Disabilities [Equal Opportunities, Protection of Right and Full Participation] Act, 1995.
At
this stage, Ms. Shruti Pathak, learned AGP, appearing on behalf of the State respondent prays for further time till one week after the Summer Vacation. In view of our earlier order indicating that time was granted as a last chance, we refuse such prayer.
In
such circumstances, we pass interim order restraining the State respondent not to fill up 3% of the total vacant posts of Vidhya Sahayak for the year 2011 and subsequent years so long as any notification in terms of the above provision is not issued.
Let
the matter appear two months after Summer Vacation.



http://www.eservicekpt.in

Monday, 7 January 2013

Thursday, 3 January 2013








M.A. SEM-1 EXTERNAL EXAM 8-1-2013

SAURASHTRA UNIVERSITY


http://external.saurashtrauniversity.edu

 M.A. Center Wise Time Table (With Seatno From to To)

વિદ્યાર્થીઓ તેમને પસંદ હોય તેવા અન્ય અભ્યાસક્રમમાં પણ પ્રવેશ મેળવીને એક સાથે બે ડિગ્રી મેળવી શકે તેવો ક્રાન્તિકારી ફેરફાર આગામી શૈક્ષણિક વર્ષથી જ લાવવા યુજીસીએ આયોજન કર્યું છે. આ સંદર્ભે યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીઓ પાસેથી તેઓ કેટલા અભ્યાસક્રમમાં આગામી વર્ષથી વિદ્યાર્થીઓને ડયુઅલ ડિગ્રી આપી શકવાની વ્યવસ્થા કરી શકે તેમ છે તેના પ્રતિભાવો અને સૂચનો મંગાવ્યા છે.
  • યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટી પાસેથી કેટલા કોર્સમાં ડયુઅલ ડિગ્રી આપી શકાય તેમ છે તેના પ્રતિભાવ મગાવ્યા
  • એક જ અભ્યાસકાળ દરમિયાન એક જ ડિગ્રીની વ્યવસ્થાને તિલાંજલિ આપતો નિર્ણય
આગામી ૧૫ દિવસમાં જ આ મુદ્દે પ્રત્યુત્તર આપવા પણ યુજીસીએ તમામ યુનિ.ઓને તાકીદ કરી છે. યુજીસીએ પરંપરાગતરીતે ચાલી આવતી એક જ અભ્યાસકાળ દરમિયાન એક જ ડિગ્રી આપવાની પ્રથાને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. યુજીસીએ દરેક યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને જાણ કરી છે કે આગામી ૨૦૧૩- ૧૪ના શૈક્ષણિક વર્ષથી એક સાથે બે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તેવો ફેરફાર કરવામાં આવશે. આ માટે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કેટલા અભ્યાસક્રમની ઓફર કરી શકે તેમ છે તે માટે આગામી ૧૫ દિવસમાં પ્રતિભાવ આપવાની તાકીદ કરાઇ છે. નવી વ્યવસ્થામાં કોઇ સૂચનો હોય તો તે પણ મોકલી આપવા યુનિ.ઓને યુજીસીએ આદેશ કર્યો છે.
ગુજરાત યુનિ.ના રજિસ્ટ્રાર ડોં. અરવિંદ ભંડારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત યુનિ. ટૂંકમાં જ વિભાગના વડાની બેઠક બોલાવશે. જેમાં તેમના મંતવ્યો મેળવાશે અને પછી યુજીસીને પ્રત્યુત્તર અપાશે. સ્નાતક સાથે અન્ય વિષયોમાં સ્નાતક ઉપરાંત પી.જી. ડિપ્લોમા કે ડિપ્લોમાનો કોર્સ અથવા ર્સિટફિકેટ કોર્સ કરી શકશે. આવી જ રીતે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સ્નાતક કે ડિપ્લોમા પણ કરી શકશે. source:sandesh

Wednesday, 2 January 2013


જાણો લોકાયુક્તની નિમણૂકના કેસમાં ક્યારે શું થયું?



ક્યારેક પલડું રાજ્ય સરકાર તરફ નમતું જણાતું
તો ક્યારેક રાજ્યપાલ તરફ
રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલ દ્વારા લોકાયુક્ત તરીકે જસ્ટિસ આર.એ. મહેતા (રિટાયર્ડ)ની લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી. તેમના દ્વારા થયેલી આ નિમણૂકને રાજ્ય સરકારે ગેરવ્યાબી ઠેરવી, તેને હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી. સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા કરાયેલી લોકાયુક્તની વરણીને વ્યાજબી ઠેરવવામાં આવી હતી.
આ પહેલા આ કેસમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા, જેનાં કારણે ક્યારેક પલડું રાજ્ય સરકાર તરફ નમતું જણાતું હતું, તો ક્યારેક રાજ્યપાલ તરફ. અંતે બુધવારે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદામાં લોકાયુક્તની નિમણૂકને વ્યાજબી ઠેરવી હતી. આ સાથે જ આર.એમ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમવા સામેનાં તમામ વિઘ્નો દુર થઈ ગયા.
ઓગસ્ટ, 2006 :જસ્ટિસ એસ. એમ. સોનીની ટર્મ પુરી થઈ, તેના ત્રણ વર્ષ પછી રાજ્ય સરકારે લોકાયુક્તની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરી. મુખ્યપ્રધાન મોદીએ જસ્ટિસ (રિટાયર્ડ) વ્યાસનું નામ સૂચવ્યું, જ્યારે વિરોધપક્ષના નેતાએ અન્ય નામ સૂચવ્યું. આ અંગે ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયધીશનો અભિપ્રાય માંગ્યો.  
ઓગસ્ટ 2006 : ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયધીશે જસ્ટિસ વ્યાસનાં નામની ઉપર મંજૂરીની મહોર મારીને આ ફાઈલ ગવર્નરને મોકલી આપી.
ફેબ્રુઆરી 2009 :કેટલાક પત્રાચાર પછી ગવર્નરે રાજ્ય સરકારને ફાઈલ પરત મોકલી દીધી. ગવર્નરના કહેવા પ્રમાણે, જસ્ટિસ વ્યાસે અન્યત્ર પદ સ્વીકારી લીધું છે અને ગુજરાત લોકાયુક્ત કાયદાની જોગવાઈ પ્રમાણે તેના ચેરમેન અન્ય કોઈ લાભનું પદ ધારણ ન કરી શકે.
સપ્ટેમ્બર 2009: ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને મુખ્ય ન્યાયધીશ સાથે પરામર્શ કરીને વધુ એક નામ મોકલવા માટે ગવર્નરે મોદીને જણાવ્યું.
ફેબ્રુઆરી 2010 : મોદીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક પત્ર લખ્યો અને વિનંતી કરી કે, લોકાયુક્તનાં પદ માટે ત્રણ નિવૃત્ત ન્યાયધીશોનાં નામો સૂચવે.
માર્ચ 2010: ગુજરાત સરકાર દ્વારા લોકાયુક્તની નિમણૂક સંદર્ભે ચર્ચા કરવા માટે નેતા વિરોધપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ તેમણે એમ કહીને સમગ્ર પ્રક્રિયામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો કે, રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા જ નથી.
માર્ચ 2010 : છેવટે રાજ્ય સરકાર દ્વારા ગવર્નરને નામો સૂચવવામાં આવ્યા.
મે 2010 : રાજ્યપાલે એમ કહીને આ ફાઈલ પરત મોકલી દીધી કે, તાજેતરનાં ચુકાદા પ્રમાણે, મુખ્ય ન્યાયધીશે માત્ર એક નામની જ ભલામણ કરવાની હોય છે.
ડિસેમ્બર 2010 : મુખ્ય ન્યાયધીશે ગુજરાત સરકારને માત્ર એક જ નામની ભલામણ કરી.
ફેબ્રુઆરી 2011 : રાજ્ય સરકારે મુખ્ય ન્યાયધીશને પત્ર લખીને જણાવ્યું કે નવા નામ પર વિચારણા કરીને પ્રક્રિયાને ધીમી કરવાને બદલે, રાજ્ય સરકાર દ્વારા સૂચવવામાં આવેલ નામનો સ્વીકાર કરવો જોઈએ, જેથી પ્રક્રિયા ઝડપી બને. શા માટે આમ કરવું જોઈએ, તે અંગે પણ રાજ્ય સરકારે જણાવ્યું.
જુન 2011 : રાજ્ય સરકાર દ્વારા અન્ય એક નામની ભલામણ કરવામાં આવી
જુન 2011 : મુખ્ય ન્યાયધીશ દ્વારા સૂચવવામાં આવેલું નામ શા માટે સ્વીકાર્ય નથી, તે અંગે વિવરણ આપતો પત્ર મોદીએ લખ્યો.
ઓગસ્ટ 2011 :રાજ્યપાલ દ્વારા જસ્ટિસ (રિટાયર્ડ) મહેતાની નિમણૂક કરી દેવામાં આવી અને આ મતલબનું વોરન્ટ કાઢ્યું.
ઓગસ્ટ 2011 : રાજ્ય સરકારે આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી અને ગવર્નરને પ્રતિવાદી બનાવ્યા. જો કે, હાઈકોર્ટની સૂચના પછી તેમાંથી ગવર્નરનું નામ કાઢી નાખવામાં આવ્યું. બંધારણની જોગવાઈ પ્રમાણે, રાજ્યપાલને પ્રતિવાદી બનાવી ન શકાય.
ઓક્ટોબર 2011 : ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ અકીલ કુરૈશી અને જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ખંડપીઠે ખંડિત ચુકાદો આપ્યો. જસ્ટિસ કુરૈશીએ નિમણૂકને ગેરવ્યાજબી ઠેરવી, જ્યારે જસ્ટિસ કુરૈશીએ વ્યાજબી ઠેરવી. ખંડિત ચુકાદાના પગલે ત્રીજા જ્જને આ કેસ સોંપવામાં આવ્યો
જાન્યુઆરી 2012 : જસ્ટિસ વી.એમ. સહાયે લોકાયુક્તની નિમણૂકને વ્યાજબી ઠેરવી અને મોદી વિરૂદ્ધ કડક ટિપ્પણી કરી અને તેમને આડે હાથ લીધા.
જાન્યુઆરી 2013 : સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આર.એ. મહેતાની નિમણૂંકને બંધારણીય ઠેરવી. ઉચ્ચતમ અદાલતે ઠેરવ્યું કે, રાજ્યપાલે રાજ્યનાં પ્રધાનમંડળની સલાહ પ્રમાણે, જ વર્તવાનું હોય છે. પરંતુ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક વ્યાજબી છે, કારણ કે આ માટે ગુજરાત હાઈકોર્ટના મુખ્યન્યાયધીશ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે જે અવલોકનો કર્યા હતા, તેને કાઢી નાખવામાં આવ્યા હતા.


જાણો છો...કોણ છે ગુજરાતના નવા લોકાયુક્ત 

જસ્ટિસ મહેતા?

ગુજરાતના લોકાયુક્તપદે રિટાયર્ડ જસ્ટિસ આર. એ. મહેતાની નિમણૂંકને સુપ્રીમ કોર્ટે 
બહાલી આપી છે. રાજ્યપાલ દ્વારા હોદ્દાની રૂએ તેમની નિમણૂંક કરવામાં આવી હતી. 
સ્વાભાવિક રીતે જ લોકોમાં તેમના અંગે જાણવાની ઉત્સુકતા વધી છે.

સુપ્રીમનાં ચુકાદા અંગે શું કહેવું છે જસ્ટિસ મહેતાનું ?
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પછી રિટાયર્ડ જસ્ટિસ આર. એ. મહેતાએ પત્રકારો સાથે વાતચીત
 કરી હતી. તેમના કહેવા પ્રમાણે, દરેક રાજ્યમાં લોકાયુક્ત હોવા જોઈએ અને તેમની ભ્રષ્ટાચાર
 સામેની લડાઈ તેમની પ્રાથમિક્તા છે. 
જસ્ટિસ મહેતાએ જણાવ્યું હતું કે, આ બાબત કોર્ટમાં હતી, એટલે તેમણે અત્યારસુધી કશું કહ્યું ન હતું 
અને અત્યારે પણ તેમણે કશું કહેવાનું નથી. પદગ્રહણ ક્યારે કરશે? તેવા સવાલનાં જવાબમાં કહ્યું
 હતું કે, " તેમને કોઈ આઈડિયા નથી. કદાચ રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં
 આવશે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકારનું વર્તમાન વલણ તેમના માટે કોઈ બાધારૂપ બનશે.
 તેમણે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટનો વિજય ઠેરવ્યો હતો અને ઉમેર્યું હતું કે, મુખ્ય ન્યાયધીશનો
 અભિપ્રાય હંમેશા બિનરાજકીય હોય છે.આ સિવાય સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કોઈપણ પ્રકારની
 ટિપ્પણી કરવાનો તેમણે ઈન્કાર કરી દીધો હતો.
સુપ્રી મ કોર્ટે જસ્ટિસ મહેતાને તેમની કામગીરી શરૂ કરી દેવા માટે લીલી ઝંડી આપી દીધી છે.(d.bhaskr)



Saturday, 29 December 2012


મોબાઇલ ફોનનાં ઇન્ટરનેટ યુઝર્સને ટ્રાઇએ આપ્યા



 


સારા  સમાચાર



ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોને યોગ્ય
 ગુણવત્તા સાથેની સેવાઓ આપવા માટેનો આદેશ આપ્યો છે. તે પ્રમાણે જો વાયરલેસ ઉપભોક્તાને
કંપની 7.2 Mbps સ્પીડનો વાયદો કરે છે તો તેને ઓછામાં ઓછી 5.4 Mbpsની સ્પીડ તો આપવી જ
 પડશે. 

સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ફોર વાયરલેસ ડેટા સર્વિસ રેગ્યુલેશન, 2012ને મંજુર કરાતા
ટ્રાઇએ દરેક ઓપરેટરને આદેશ આપ્યા છે કે તેઓ પોતાનાં દ્વારા આપવામાં આવતી ઇન્ટરનેટ સ્પીડને માપવા માટે એક ટેસ્ટ બેઝ પણ બનાવે.






Tuesday, 25 December 2012



                                   GPSC

Angle
Sample Papers
Angle
_______________________________________________________________