- ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે..
- આચર સહિતા થી તમામસરકારી ભરતી પર અસર થશે
- ...આચર સહિતા થી સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.
- ગુજરાતમાં તારીખ 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.
- 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
No comments:
Post a Comment